પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ની ચૂંટણીના પરિણામને લઈ દેશભરમાં ભર શિયાળે ગરમાવો છવાયો છે ત્યારે ગુજરાતની લોકસભાની બનાસકાંઠા બેઠક માટે પૂર્વ યાત્રા ધામ વિકાસ બોર્ડના ચેરમેંન પ્રવિણ કોટકને ભાજપ તરફથી ચૂંટણીની તૈ યારી કરવા સૂચના અપાઈ હોવાનું નિવેદન વાયરલ થયું છે ઇસકોન ગ્રુપના ચેરમેન પરવીન કોટકે યાત્રા ધામ બોર્ડના ચેરમેનના. કાર્યકાળ દરમ્યાન અંબાજી સહિત જિલ્લાના યાત્રાધામ નો સારો વિકાસ કર્યો હતો હાલમાં તેઓ આંતર રાષ્ટ્રીય લોહાણા સમાજના પ્રમુખ છે અને બનાસકાંઠા માં પ્રભુત્વ ધરાવે છે લોહાણા સમાજ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યો છે જેની કદર કરાઈ હોવાનું ચર્ચાય છે.