પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ડીસા
સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. પૂ.ભગવંતો, ગુરૂ ભક્તો અને ડોક્ટરોની મહેનત બાદ પણ નમસ્કાર મહામંત્રની ધૂન સાંભળતા ગઈકાલે બુધવારે ૪ વાગે સમાધિમાં દેવલોક પામ્યા હતા. જેથી ગુરૂ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.