બનાસકાંઠામાં બસ કર્મચારીઓ હડતાળ પર જાણો એક દિવસમાં થયી શકે છે આટલું નુકસાન

  બનાસકાંઠામાં બસ કર્મચારીઓ હડતાળ પર વિવિધ પડતરની  માંગણીઓ મુદ્દે હડતાલ હડતાલથી ગુજરાત, રાજસ્થાનના  મુસાફરો અટવાસે અને પાલનપુર વિભાગને એક દિવસમાં અંદાજે 40 લાખનું થશે નુકશાન 7 માં પગાર પંચ અને  ખાનગીકરણ સહિતના મુદ્દે કર્મચારીઓ હડતાલ પર હડતાલ થી વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.