કાંકરેજ તાલુકા ના કુંવારવા નજીક રાહદારી ને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત

કાંકરેજ તાલુકા ના કુંવારવા નજીક આજ રોજ સાંજ ના ૪ઃ૩૦ વાગ્યા નાં આશરે રોડ પર વેલાભાઈ ખેતાભાઈ પંચાલ ઉમર આશરે ૫૨ વર્ષ વાળા ને રોડ પર જઈ રહ્યા હતા તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા માથા ના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને આ બનાવ ના પગલે શિહોરી ૧૦૮ ને જાણ કરાઈ હતી ઘટના સ્થળે ૧૦૮ ના પાઈલોટ ચંદ્રકાન્ત ચૌહાણ તેમજ ઈ.એમ.ટી ધારસીભાઈ પરમાર આવી ઇજગ્રસ્ત ને શિહોરી રેફરલ ખાતે લાવ્યો હતો જ્યાં હાજર તબીબ ડી.એન.પરમાર એ ઇજાગ્રસ્ત ને મૂર્ત જાહેર કર્યો હતો બનાવ ના પગલે પરિવારજનો માં શોક ની લાગણી પસરી ગઈ હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.