અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયું
મરાઠી ટેલિવિઝન અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ છે.કોલ્હાપુર નજીક તેના ટુ-વ્હીલરને ટ્રેક્ટરે ટક્કર મારી હતી.કલ્યાણીએ ‘તુજ્જિયાત જીવ રંગાલા’ સહિતની અનેક સીરિયલ્સમાં અભિનય કર્યો હતો.આ સિવાય કલ્યાણીએ થોડા દિવસ પહેલા ‘પ્રેમાચી ભાકરી’ નામની હોટલ શરૂ કરી હતી.જેમાંથી બહાર નીકળતી વખતે ડમ્પરની લપેટમાં આવવાથી તેનું મોત થઈ ગયું હતું.એક્ટ્રેસના નિધનની ખબરથી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી જવા પામી